________________
ત્રીજા પ્રકારનો જાપ .
_[ ૧૭ ] છે. તથા જે પદ મુખે બોલાય તેના અર્થ ઉપર સાથે જ ધ્યાન આપવાથી આમાં પણ મન સ્થિર થાય છે. એટલે જાપ સિવાય બીજે ભટકતું મન અટકે છે અને તેથી જાપનું ઉત્તમ ફળ મળે છે.
આ જાપ કરવાનો હેતુ લક્ષમાં એવો રાખવો જોઈએ કે આ જાપથી મારાં માલન કમનો નાશ થાય છે. મારું મન શુદ્ધ થતું જાય છે. મલિન વાસનાઓ નાશ પામતી જાય છે. सारा वियारोभा वधारो थतो काय अने मात्भानु स्वइप પ્રગટ થતું ચાલે છે. આ ભાવના શરૂઆતમાં જ દઢ કરી पछी सप श३ ठरवो. लावनाना अणना प्रभाशमां तेवो १ नवीन ईरहार तभारा मनमां थतां तमे अनुलवशो. મનમાં ચોક્કસ નિર્ણય કરો કે હું જે વખતે જેટલી વાર પરમાત્માનું સ્મરણ કરું છું, તે વખતે તેટલી વાર મલિન વિચારો, વાસનાઓ કે કર્મો ઉપર હથોડાના ઘાની માફક ઘા પડે છે, અને તે કર્મોને નબળાં કરી વિખેરી નાંખે છે, જાપનું બળ જેટલું વધશે તેટલું જ બળ મલિન કર્મોનું ઓછું થશે.
ત્રીજા પ્રકારનો જાપ કોઈ પણ પ્રકારે મનને રોકયા વિના જાપ કર્યા કરવો તે જઘન્ય જાપ છે. જાપ કરતો જાય અને વચમાં વાતો પણ કરતો જાય. હું શું બોલું છું તેનું પણ ભાન ન હોય. અર્થ ઉપર લક્ષ પણ હોય નહીં. અને નાના છોકરાઓ જેમ મોપાઠ લઈ જાય છે તેમ નવકાર મંત્રનો પાઠ ગયે જ જાય લાંબા વખતના અભ્યાસને લઈ તે ભૂલી ન જાય પણ ચિત્ત બીજે ફરતું હોય, વિચારો થતા જાય અને માળાના મણકા પણ ફેરવ્યા જવાય. વળી કેટલો જાપ થયો તેની સંખ્યાનું પણ ભાન ન હોય. (શરૂઆતમાં જાપની સંખ્યા રાખવાની પણ જરૂરિયાત છે.