SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ દાયક છે. ૪૩ માણસને જેની દહેસત વધારે લાગતી હોય છે, તે તેમના સ્મરણમાંથી જલ્દી નીકળી જતું નથી. રખેને કાંઇક જોખમમાં આવી પડીશું એવી બીકથી ઘણું માણસ દુઃખ અનુભવતા હોય છે. સંકટની બીકજ ઘણી વખત સંકટને જન્મ આપે છે. ૪૪ કેટલીક વખત સુખની અવગણના કરવાથીજ આપણે દુઃખી થઈએ છીએ. કેટલીક દવાઓ સસ્તી છતાં રામબાણ હોય છે, પણ કેટલાક એવા મૂખ હેાય છે કે સસ્તી દવાથી મેટા રેગે મટે તે વાત તેમના | માન્યામાંજ આવતી નથી. અને સામે આવેલા સુખના સાધનને અનાદર કરી દુખ ભેગવ્યા કરે છે. ૪૫ કેટલીક વખત માણસો નજીવી અડચણને દર ગુજર નહિં કરવાને લીધેજ મોટા કંકાશનાં મૂળ રોપે છે. જગત્ ઉપર જળ પ્રલય, અગ્નિકો૫, મરકી, દુકાળ ઈત્યાદિ દેવી ઉપદ્રવને લીધે જેટલો માણસ મરે છે, તેના કરતાં મારામારી, લડાલડી, અને કાપાકાપીને લીધે માણસને વધારે ઘાણ નીકળી જાય છે ૪૬ કેટલાક તે “કાજીને સારા ગામઠી ફિકર ને લીધે દુબળા થાય છે જેમાં પિતાને બીલકુલ લેવા દેવા ન હિય, એવા કામમાં માથું મારવાની અને પારકાની ભાંજગડમાં પડવાની ટેવને લીધે ઘણા માણસે દુઃખી
SR No.022997
Book TitleNiti Vichar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKesarvijay Gani, Gyanshreeji
PublisherKantilal Manilal Khadkhad
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy