________________
૮૬ આધિ, વ્યાધિ, કલહ, બકબકાટ અને વિના પ્રજને
માર સહન કરે એ સઘળું એક સ્થળે દેખવામાં આવે છે? એમ મને જે કંઇ પ્રશ્ન કરે તે હું તેને ઉત્તર એટલે જ આપું કે જ્યાં આગળ લેકે
એકઠા થઈ દારૂ પીવે છે ત્યાં તે સર્વ હોય છે. ૮૭ મદ્યપાનના સેવનથી માણસ નિધન થાય છે. મધ
પાનને અંગે રહેલા અનર્થમાં આ સૌથી નજી અનર્થ છે પણ મને લીધે માણસ પશુ કરતાં પણ નીચ બને છે. તેને મોટી આફતે આવી પડે છે તે તેણે જાતે માંગી લીધેલી હોય છે. માથી વધારે બીવાનું કારણ એ છે કે તેનું ખરું સ્વરૂપ અત્યંત ભયંકર છતાં બહારથી તે ઘણુંજ મોહક લાગે છે. મદ્યપાનના સેવનથી બેચેની દૂર થઈ ઉત્સાહી થવાશે. એવા ખેટા, ખ્યાલથી અનેક માણસે ખુવાર થયા છે, અને થાય છે. મદ્યપાન શરીર સંપત્તિને હાની કરે છે. મદ્યપાન કરનારાનાં આયુષ્ય મદ્યપાન નહિં કરનાર કરતાં ઘણું ઓછાં હોય છે. માનસિક સંપત્તિની પણ હાની થાય છે. શાન્ત અને સુસ્ત માણસે પણ મદ્યપાનથી તકરારી અને ટંટાખોર થાય છે.
તેના વિષય ઇઢિઓ અમર્યાદિત થાય છે. ૮૮ કોમળ અને સુગંધીદાર પુપ તે માથા ઉપર ધારણ
કરવા યોગ્ય જ ગણાય, તે કાંઈ પગતળે કચરી ન નંખાય તેમ આ શરીરનું દિવ્ય મંદિર બનાવવું એ