SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિ વાક્યામૃત. ખાનપાનમાં વિવેક રાખવાથી જન્મને નબળે બાંધે પણ સુધારી શકાય છે, આવરદાની દોરી લંબાવાય છે. અને રોગની ઉત્પત્તિની સંખ્યામાં ઘટાડે કરી શકાય છે. કેળવણીના અભ્યાસની મદદથી માનસિક શક્તિને તીવ્ર અને વિકાશીત કરી શકાય છે. ૩ સંકટ અને દુઃખનાં પ્રત્યક્ષ કારણે આપણાં કર્તા જ છે. આપણું ચારિત્ર સુધારવા તથા કેળવવા, અને ઉત્તમ પ્રકારને સ્વભાવ બનાવવામાં, તથા આપણું જીવન સુખી કરવામાં, આપણી મનવૃત્તિઓ ઘણે ભાગે કારણભૂત છે. ઈચ્છાનું સ્વરૂપ ચારે તરફથી જુદા જુદા લેહચુંબકથી વીંટાયેલા લોઢાના કકડા સમાન છે, અને તેથી તે બળવાન સત્તા તરફ ખેંચાય છે. ઈચ્છાની સ્થિતિ પવનચક્કીના જેવી છે. તેને પિતાની માહીતિ હતી નથી. અર્થાત્ ઈચ્છા વખતે આત્મભાન હોતું નથી. પૂર્વજન્મના સંસ્કાર અને આ જન્મના આજુબાજુના સંચગે એ બન્નેને લઈને અત્યારની આપણું સ્થિતિનું સ્વરૂપ બનેલું હોય છે.
SR No.022997
Book TitleNiti Vichar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKesarvijay Gani, Gyanshreeji
PublisherKantilal Manilal Khadkhad
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy