SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ સાધુતાની ન્યાત ચાલશે, બેઠાબેઠા ક્રિયા કરશે તો પણું ચાલશે, પરંતુ “વ્યવહાર-શુદ્ધિ” પહેલી જોઈશે. કારણ કે એક વખત પણ ફક્ત વ્યવહાર બગાડ્યો તે પણ લેકે સદાયને માટે શંકાની દષ્ટિએ જોશે–આંગળી કરશે, અને દેવ-ગુરુ-ધર્મની નિન્દી કરી પાપના ભાગી બનશે, તેમાં નિમિત્ત આપણે બનીશું. # પ્રથમ વ્યવહાર બગડે પછી મન બગડે, પછી કાયા બગડે, પરંતુ વ્યવહાર બગડતે અટકાવીને વ્યવહાર-શુદ્ધિ રાખવામાં આવે તે મન બગડે નહિ, તથા મન બગડ્યું હોય તે પણ બગડતું અટકી જાય, અને કાયાથી તે સચોટ બચી જવાય. * વ્યાખ્યાન ચાલતું હોય તે બનતા સુધી વ્યાખ્યાન વખતે જ વંદન કરવા સાધ્વી ભગવંતોએ જવું, વ્યાખ્યાન ન હોય તે પણ ૯ થી ૧૦માં પુરુષોની હાજરીમાં જવું. એકલા સાધ્વીજીઓએ સાધુના ઉપાશ્રયમાં કે એકલા શ્રાવકે પૂ. સાધવીજીના ઉપાશ્રયમાં જવું નહીં. - સાધુઓએ રસ્તામાં બહેનો અને સાધ્વીઓ સાથે વાતચીત કરવી નહીં, તેમજ પચ્ચકખાણ પણ આપવું નહીં, સાધ્વીઓએ પણ રસ્તામાં પુરુ અને સાધુઓ સાથે વાતચીત કરવી નહીં, તેમજ પચ્ચકખાણ આપવું કે લેવું નહીં. * સાધુઓ સાથે સાધુઓએ અને સાધ્વીઓએ—સાધુઓ સાથે વસ્તુઓ લેવા–દેવા તથા વાત કરવાને ઉચિત . વ્યવહાર રાખવો. સાધુઓએ જ્યારે સાધુઓને કાગળ લખવો હોય ત્યારે તેમાં સાધ્વીઓ તથા શ્રાવિકાઓના સુખ-શાતાના સમાચાર લખવાની પદ્ધતિ રાખવી નહીં.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy