________________
સચેટ નિયમાવલી
* આગંતુક (મહેમાન) સાધુ-સાધ્વી સાથે લેવા દેવાના તથા ભક્તિ અને વંદનને વ્યવહાર ગુરુની આજ્ઞાપૂર્વક કરવા.
* ઉન્માર્ગે જતાં શિષ્યને ગુરુ અટકાવે અને હિતવચન કહે, ઉન્માગે જતાં ગુરુને શિષ્ય અટકાવે અને હિતવચન એકાંતમાં વિનયપૂર્વક કહે, તેવી રીતે સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકામાં પરસ્પર જાણવું, જેમકે એક શ્રાવિકા પણ ઉન્માર્ગે જતા ધ્રધર આચાય ને પણ હિતવચન કહી શકે છે.
G
* પરસ્પર સપ રાખવા, અને હળીમળીને રહેવુ, સ્વભાવ ચીડીયેા રાખવા નહીં, ઇર્ષ્યા અને નિન્દાના સદ'તર ત્યાગ કરવા.
*છામિ ણમાસમળો અંત્રિક સૂત્રથી—
હે ક્ષમાશ્રમણ ! હું આપને વંદન કરવાને ઇચ્છુ છુ. ખમા એટલે “ ક્ષમા રાખવી એ સાધુનું મુખ્ય કર્તવ્ય અતાવ્યુ છે.
27
>>
આમાં
* વૈયાવચ્ચ કરવામાં કાયર ન અનવું, કારણ કે મહાન પુણ્યના ઉદય હાય તા જ ભક્તિના લાભ મળે, અભ્ય તર ભક્તિ તેજ કહેવાય કે જે ગુરુનું ચિત્ત પ્રસન્ન રાખવુ અથવા ગુરુની આજ્ઞાનું પાલન કરવું.
* નવરા બેસી રહેવું નહીં, પરંતુ ભણવું, અવિચારવા, વાંચવું. સ્વાધ્યાય કરવા, જાપ જપવા, ધ્યાન કરવું. અગર સેવા-ભક્તિ કરવી.
* જ્ઞાનાવરણીયના ઉદયે જ્ઞાન આવું હશે તેા ચાલશે, શરીરની શક્તિના અભાવે તપશ્ચર્યા આછી કરશેા ા પણ