SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પu સાધુતાની ચેત ચરમ-પારસી યંત્ર ૧ જેઠ-અસાડ-શ્રાવણ મહિને-૬ આંગલની છાયાએ. ૨ ભાદર-આસે-કારતક , ૮ ) ૩ માગસર–પષ–સાહ , ૧૦ , , ૪ ફાગણ-ચૈત્ર-વૈશાખ , ૮ , અહીં પણ ઉત્તર-સન્મુખ ઉભડક બેસી જમણ-પગને ઊભો રાખી ઢીંચણની છાયાનું માપ સમજવું. ઉપર જે કેષ્ટક બતાવ્યાં તે શ્રીઓઘનિયુક્તિ આદિ શાના આધારે બતાવ્યાં છે, તે ઉપરાંત બીજા પણ સામાન્યથી સમયને જણાવનારાં કેષ્ટક શાસ્ત્રમાં આવે છે. તે ઉપરથી જેલી કેટલીક સમયની કૂંચીઓ હવે બતાવાય છે. * વિચાર અને આચાર વચ્ચેનું અંતર ઘટાડવા માટે વિચારીને નિકાની ભૂમિકા પર સ્થિર કરવાની જરૂર છે. તેમજ આચારનું જોડાણ ફરજ અને કર્તવ્ય પાલન સાથે કરવું જરૂરી છે. આમ કરવાથી આચાર અને વિચાર વચ્ચેનું અંતર જલદી ઘટવા પામે છે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy