________________
૪૬
સાધુતાની જ્યોત ૧ તિક્ત (કડવો) ૪ આસ્લ (ખાટે) ૨ કટુક (તી ) | ૫ મધુર (મીઠ) ૩ કષાય (કષાયેલ) ૩. ધ્રાણેન્દ્રિયના બે વિષય
૧ સુરભિ (સુગંધ) ૨ દુરભિ (ગધ) ૪, ચક્ષુરિન્દ્રિયના પાંચ વિષય૧ શ્વેત (સફેદ) | ૪ હરિત (લીલો) ૨ રક્ત (લાલ) [ પ કૃષ્ણ (કાળ) ૩ પીત (પીળો) ૫. શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષય– - ૧ સચિત્ત, ૨ અચિત્ત, ૩ મિશ્ર શબ્દ, - ઉપર મુજબના તેવીશ વિષયોમાંથી શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષયને બાદ કરતાં બાકીના વીશ વિષયને સચિત્તાધિ ત્રણથી ગુણતાં સાઠ, ફરી શુભ-અશુભથી ગુણતા એક વીશ, અને રાગદ્વેષથી ગુણતાં બસે ચાલીશ થાય.
શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષયોને શુભ-અશુભથી ગુણતાં છે થાય, ફરી રાગ-દ્વેષથી ગુણતાં બાર થાય.
આ બાર ભેદને ઉપરના બસે ચાલીશમાં ઉમેરતાં પાંચ ઈન્દ્રિયેના તેવીશ વિષયોના બસે બાવન વિકાર થાય.
આ વિકારોને ગુરુગમથી જાણુ–સમજી યથાશક્ય-પ્રયત્ન વૃત્તિઓને વિકાસભિમુખ થતી અટકાવવા પ્રયત્નશીલ થઈ સંયમારાધનનું મધુર ફલ આરુવારી જીવન કૃતાર્થ કરવું ઘટે.