________________
સંયમે પચેાગી આંતનિરીક્ષણ સાથે
જરૂરી કાય વ્યવસ્થા પત્રક
સચમી-આત્માની દરેક પ્રવૃત્તિ જ્ઞાનીઓની આજ્ઞા— પ્રમાણેની હાય છે, પણ તેમાં સફળતાપૂર્વક પ્રયત્નની ભૂમિકા માટે આપણી શક્તિએ મન-વચન-કાયા દ્વારા કઇ માજુ વહે છે? તેની સાચી જાણકારી માટે નીચે નાના પ્રમાણમાં રૂપરેખા આપી છે.
આ મુજબ ગુરુગમથી કરવાથી વિવેકી—આરાધકને મનેામળ, વાણી-સયમ અને શારીરિક સફળ પ્રવૃત્તિ આપેાઆપ વિકસે છે,
→
જ્ઞાનની સફળતા
સેળ મિતિ પમાર્યા, તું નાનું નિકાસને
જેના દ્વારા પ્રાણીમાત્ર સાથે મૈત્રીભાવ કેળવાય, તે જ્ઞાન જિનશાસનમાં માન્ય છે.