________________
જેમની કૃપા થતીરાધાર વરસી રહી છે એવા પ્યારા મુરૂદેવો
જેમણે શીલ્પી બની અનેક સાધુઓને ઘડયા.
• જેમણે જિનશાસનને વિશાળ સાધુ સમુદાયની ભેટ ધરી.
• જેમણે વિપુલ કર્મ સાહિત્યનું નવનિર્માણ કર્યું.
• જેમણે ઉત્કૃષ્ટ નિર્મળ સંયમ પાળ્યું.
વૈરાગ્ય વારિધિ પ.પૂ.આ ભ શ્રી કુલચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
સિદ્ધાન્તમહોદધિ સ્વ.પ.પૂ.આ.ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ
જેમનો વૈરાગ્ય ઉત્કૃષ્ટ કક્ષાનો હોવાથી “વૈરાગ્ય વારિધિ” નું બીરૂદ અપાયું.
જેમનું અપાર વાત્સલ્ય સર્વેને માટે વશીકરણ મંત્ર છે.
જેમનો સદાય એક જ વ્યવસાય છે: પઠન-પાઠન (સ્વાધ્યાય). • જેઓ સુવિશુદ્ધ ચારિત્રનું પાલન
કરીને આશ્રિતોને અજોડ આલંબન આપી રહ્યા છે.