________________
||
પાઠ- ૧ |
૧લા, ૪થા, ૬ઠ્ઠા અને ૧૦મા ગણના ધાતુઓમાં અનિયમિતપણું
ભૂમિકા ૧. આ પાઠમાં સુબોધસંસ્કૃત માર્ગોપદેશિકામાં આવેલા ગણોના અનિયમિતપણાનું
વર્ણન જોઇશું. આ પુસ્તકના સ્વાધ્યાય પ્રશ્ન-૨માં કૌસમાં આપેલા ધાતુનો ઉપયોગ કરી વાક્યો કરવા.
નિયમો ૧. (A)ગુF (પ.રવું), પૂY (પ.તપાવવું), ૪(પ.વખાણવું) અને પ (પાસ્તુતિ કરવી) આ પહેલા ગણના ધાતુઓતથા વિપિ .ગ.૬,જ) ને ગણની નિશાની
લગાડતા પૂર્વ માલગાડવામાં આવે છે. દા.ત. ૫=૫[+ગામ્ + અ + તિઃપાયરિપૂર = ધૂપત્તિ (B) ઉપરોક્ત માની પૂર્વે ગુરૂના ૩નો ગુણ થાય છે. દા.ત. ભોપાયરિતા (C) આ ધાતુઓમાં મામ્ વિકલ્પ ગણકાર્ય રહિત કાળ (પરોક્ષ ભૂત, અદ્યતન ભૂત, શ્વસ્તન ભવિષ્ય, સામાન્ય ભવિષ્ય, ક્રિયાતિપત્યર્થ અને આશીર્વાદાથી, કમણિ અને પ્રેરકમાં લગાડવામાં આવે છે. (D) અને પન્ ધાતુને આત્મપદમાં માન લાગે. દા.ત. પન્ડ્યપાતે પ્રાણા (આ.), નાગુ (આ.) અને પ્રમ, ૫, ૫, ૬, , , ,, સમ્+ય, +વ આ સર્વે પરસ્મપદના છે તથા પહેલા અને ચોથા ગણના
દા.ત. પાર= પ્રારા / પ્રારા = અતિ / પ્રગતિ
સમ્ = સંયતિ / સંયતિi ૩. ગુપિ.કાપવું, તુટવું) ચોથા અને છઠ્ઠા ગણનો છે. સુ. સં. મદિરાઃ પ્રવેશિકા પણ ૧
પાઠ - ૧
-