________________
હે કલિકાલસર્વજ્ઞજી !
મર્દ થી માંડી સિદ્ધમ્ સુધીમાં આપે સમગ્ર અને સંપૂર્ણ વ્યાકરણપથ ગૂંથી દીધો. બસ ! હવે એવા આશિર્વાદ આ બાળક ઉપર વરસાવજો કે જેનાથી તે વ્યાકરણપથ દ્વારા મર્દ થી સિદ્ધમ્ સુધીમાં ગૂંથાયેલા મોક્ષપથને અમે મેળવી શકીએ. મર્દમાં જાતને વિલીન કરી સિદ્ધસ્વરૂપી બનીએ !
अर्ह
'વ્યાકરણજલધિ પ્રવેશે નાવી
शेषं संस्कृतवत् सिद्धम्