________________
ન વર્ષ ઃ આ રા ધ ન પ
ચ ન આરાહિયં તસ્સ મિચ્છામિદુક્કડ
પાર
૨૩૭
આ પ્રમાણે પાઠ એટલી એક નવકાર ગણી પચ્ચક્ખાણ
જમ્યાપછી ચૈત્સવ દન કરવાના વિધિ.
ખમાસમણ દેઈ ઇરિયાવહિય પડિમી ઈચ્છાકારણ સદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરૂ ? ઇચ્છું કહી જચિન્તામણીનું ચૈત્યવંદન જયવીયરાય પર્યંત કરવું, દેરાસરે કરે તે અરિહંત ચેઈયાણં વંદણ૰ અન્નત્ય કહી, એક નવકારના કાઉસગ્ગ કરી પારી થાય કહેવી.
ઉજમણાના વિધિ.
સાડાચાર વર્ષે તપ પૂર્ણ થયે પેાતાની શક્તિ-વૈભવ અનુસાર ઉજમણું કરવું. ઉજમણુ કરવાથી તપનો સફળતા, લક્ષ્મીના સર્વ્યય, શુભ - યાનની વૃદ્ધિ, સુલભ ખેાધિ, ભવ્ય જીવેશને સમ્યકત્વની પ્રાપ્તિ, શ્રીતીથ કર દેવની અપૂર્વ ભક્તિ, શ્રોજીનશાસનની પ્રભાવના. ઇત્યાદિ મહા લાભૈાની પ્રાપ્તિ થાય છે. ઉજમણાથી વીર્યાંલ્લાસની વૃદ્ધિ થાય છે, ઉજમણુ' કરતાં વિશાળ મ’ડપ બાંધી શ્રીસિદ્ધચક્રના મ'ડલની સ્થાપના કરી મહાત્સવ કરવા, યંત્રની ગાઠવણ, પીઠિકાની રચના વિગેરેનું સ્વરૂપ ગીતા ગુરુ પાસેથી સમજી લેવું. ધનની શક્તિ અનુસારે નવીન ચૈત્યા, જીજ્ઞેĒદ્વારા, જિનબિખા, ધર્મશાળાએ ઉપાશ્રયા કરાવવા, તથા જ્ઞાન દર્શન અને ચારિત્રના ઉપકરણા એકઠા કરી ઉમામાં મૂકવાં. તે જ્ઞાનપંચો પમાં જણાવેલા ઉજમણાની વિધિથી જાણવુ