________________
ન વ ૫ ૬
આ
રા ધ ન
પ વે
• ૨૩૩
.
.
.
૪૮ શુકલધ્યાનચિંતન ૪૯ બાહ્યકોન્સર્ગ ૫૦ અત્યંતરકાયોત્સર્ગ
ટે
'
પ્રકારાન્તરે નીચે જણાવેલા નવ દુહાવડે પણ ખમાસમણાં દઈ શકાય છે – પરમ પંચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે થાઈએ, નમે નમે શ્રી જિનભાણ ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ અષ્ટ કર્મમળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમે તા. ૨ છત્રીશ છત્રીશી ગુણે, યુગપ્રધાન મુણુંદ : જિનમત પરમત જાણુતા, નમે નમે તેહ સૂરીદ બેધ સૂક્ષ્મ વિણ જીવને, ન હોય તત્વ પ્રતીત . ભણે ભણવે શિષ્યને, જય જય પાઠક ગીત. ૪ સ્યાદ્વાદ ગુણ પરિણમે, રમતા સમતા સંગ; સાથે શુદ્ધાનંદતા, નમે સાધુ સુરંગ. : ૫
કાલેકના ભાવ જે, કેવળી ભાષિત જેહ સત્ય કરી અવધારતે, નમે નમો દર્શન તેહ, ૬ અધ્યાત્મ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ, સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમે નમે જ્ઞાનની રીતિ. ૭ રત્નત્રયી વિષ્ણુ સાધના, નિષ્ફળ કહી સદેવ; ભાવરણનું નિધાન છે, જય જય સંયમી જીવ... ૮ કર્મ તપાવે ચીકણાં, ભાવ મંગળ તપ જાણ; - પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ-ગુણ ખાણ. ૯
,
૧