________________
૧૫૮
વાર્ષિક ૫ વ સ બ હ છે અથ શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદના વિમલ કેવલ જ્ઞાન કમલા, કલિત ત્રિભુવન હિતકર, સુરરાજ સંસ્તુત ચરણ પંકજ, નમે આદિજિનેશ્વરં ૧ વિમલ ગિરિવર શૃંગ મંડણ, પ્રવર ગુણગણ ભુધરં; સુર અસુર કિન્નર કોડિ સેવિત નમે
૨ કરતી નાટક કિન્નરી ગણ, ગાય જિન ગણ મનહર; નિજજરાવલિ નમે અહોનિશ. નમે છે ૩ છે પુંડરિક ગણપતિ સિદ્ધિ સાધિ, કેડિપણ મુનિ મનહર શ્રી વિમલ ગિરિવર શ્રગ સિદ્ધા. નમે નિજ સાધ્ય સાધન સુર મુનિવર, કેડિનંતએ ગિરિવર; મુક્તિ રમણી વર્યા રંગે. નમે
છે છે પાતાલ નર સુરલોકમાંહી, વિમલ ગિરિવર તોપરં; નહિ અધિક તીરથ તીર્થપતિ કહે. નમો છે ૬ એમવિમલગિરિવર શિખરમંડણ, દુઃખ વિહંડણયાઈયે નિજ શુદ્ધ સત્તા સાધનાથ, પરમ જાતિનીપાઈયેં, જિતમેહ કેહ વિ છહ નિદ્રા, પરમપદસ્થિતજયકર; ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મ વિજય સહિતકરે ૭ છે અથ શ્રી શત્રુંજય ચૈત્યવંદના
શ્રી શત્રુંજ્ય સિદ્ધક્ષેત્ર, દીઠેદુર્ગતિવારે ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે, અનંત સિદ્ધનો એહ ઠામ;