SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ વાર્ષિક ૫ સ* ગ્રહે 19 પાંચ વખત સંઘ કાઢી તીર્થયાત્રા કરવી-કરાવવી. પાંચ મહાતીર્થોની યાત્રા કરવી. ૯ પાંચ મેટા સ્વામીવાત્સલ્ય (નવકારશી) કરવાં. ૧૦ પાંચ જૈન શાસ્ત્રોના અભ્યાસ કરાવનારી જૈન વિદ્યાશાળાઓ સ્થાપવી. ૧૧ પાંચ ચૈત્યેાપર ધ્વજારાપણુ દડકળશારાપણુ કરવાં. ૧૨ શ્રી સંઘને ( શ્રાવક શ્રાવિકાઓને) પહેરામણી કરવી. ૧૩ શ્રીફળાદિ ઉત્તમ ઉત્તમ વસ્તુઓની પ્રભાવના કરવી. ઉપર બતાવેલી સર્વ કરણી શ્રીમંત ગૃહસ્થે તેમજ રાજા અને દીવાન વિગેરેએ એ તપ કરતા હાય તેા તેમણે ઉજમણાના પ્રસંગે કરવાની આવશ્યકતા છે. તેમજ ઉજમ ણામાં મુકવાની વસ્તુઓમાં પણ શક્તિ અનુસાર સેાનાની, ચાંદીની, જર્મન સીલ્વરની તેમજ અન્ય ધાતુની વસ્તુઓ મુકવી; તેમજ વદિ પણ કિંમત અનુસાર કશખી, રેશમી તેમજ સુતરૂ મુકવાં. ૫ ઉજમણામાં મુકવાની વસ્તુઓ. ૫ [ જ્ઞાનનાં ઉપકરણા. ] ૧ પુસ્તક ( જૈન સિદ્ધાંતા, પંચાંગી, ગ્રંથા વિગેરે લખાવીને મુકવા અથવા છપાવેલી ઉપયોગી મુકેા મુકવી.) ૨ ઠવણી, ( સાનાની, રુપાની, રસેલી કે ચંદનાદિ ૧ લાઢાની કાઈપણ વસ્તુ ન મુકવી.
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy