________________
૧૪
વા ર્ષિ ક
૫
સે ગ હું
હવે દેવ વાદવાને વિધિ કહે છે.
પ્રથમ પ્રગટ નવકાર કહી ઈરિયાવહી પડિક્ટમી, એક લેગને કાઉસગ્ગ કરી, ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ્ગ કરી પ્રગટ લેગસ્સ કહી ખમાસમણ દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ? મતિજ્ઞાન આરાધનાર્થ ચિત્યવંદન કરૂં? એમ કહી પછી ગમુદ્રાએ ચૈત્યવંદન કરીયે, તે
અથ શ્રી મતિજ્ઞાનનું ચિત્યવંદન
શ્રી સૈભાગ્યપંચમી તણે, સયલ દિવસ સિણગારા પાંચ જ્ઞાનને પૂછયે, થાય સફલ અવતાર ૧ | સામાન્ય યિક પિસહ વિષે, નિરવ પૂજા વિચારો સુગંધ ચૂર્ણદિક થકી, જ્ઞાન ધ્યાન મનહાર આ ૨. પૂર્વ દિશે ઉત્તર દિશે, પીઠ રચી ત્રણ સારા પંચ વરણ જિન બિંબને.
સ્થાપીજે સુખકાર પંચ પંચ વસ્તુ મેલવી, પૂજા સામગ્રી જેમ પચ વરણ કલા ભરી, હરીયે દુખ ઉપભગ ૪ યથાશક્તિ પૂજા કરે, મતિજ્ઞાનને કાજે પંચ જ્ઞાનમાં ધુરે કહ્યું, શી જિનશાસન રાજે પા મતિ શ્રત વિણ હવે નહિ એ, અવધિ પ્રમુખ મહા જ્ઞાન
તે માટે મતિ ધુરે કહ્યું, મતિ શ્રતમાં મતિમાન ૬. ક્ષય ઉપશમ આવરણને, લબ્ધિ હેયે સમકાલે સ્વામ્યાદિકથી અભેદ છે, પણ મુખ્ય ઉમણ કાલે