________________
શ્રી જ્ઞાનપંચમી પ
હાંરે વાલા ખય ઉપશમ ભાવે કરી પતિ કરી જ્ઞાનરસે ભરીજી ભા॰૧
ત્રણજ્ઞાની જિનરાજીયા,
વિલસે નિજ ગુણ સત્તા ભરીને; ભા અનુગામી ૫મુહા લહેા,
ખત ભેદ એહિના દિલ ધરી રે. ભા૦ ૨ જનમ સમે તિરાજને
ચળે આસન સુરના થરહરીજીરે; ભા
ચેાસઠ સુરપતિ અવધિએ,
જિનજનમ્યાલહી જઈ સુરગિરિજીને. ભા૦ ૩
રજત કનક ને રત્નના,
:
કળશા ખીરાદકથી ભરીને, ભા
ન્હવણું ઉચ્છવ જિનના કરે.
સમકિત ગુણ નિમળતા કરીજીરે. ભા૦ ૪ મિથ્યાસુર અવધિ લહે.
જે પુજે જિન ભગતે ખરીને, ભા
જિન ઉત્તમ પદ પદ્મની,
*
પુજા ચિવિજય કરીજીરે. ભા૦ ૫ કાવ્ય તથા મંત્ર પૂર્વવત્ કહેવાં ગીત ( દુહા. ) દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન, મનુજ ગતિમાં મામીએ, વધતે શુદ્ધિ મણિધાન. ૧