________________
૩૩૨
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
આનંદઘન રસરૂપ પ્રભુ ! આ આનંદઘનને આત્મા આપના આનંદઘન સ્વરૂપમાં એકરસ એ આનંદઘન રસરૂપ થઈ જાઓ ! આ સેવક આનંદઘનની આ યાચના કદાચિત્ સફળ કરજે !
જો કદાચિત સેવક યાચના, આનંદઘનરસ૩૫.”
॥ इति महागीतार्थ महर्षि श्री आनंदघनजी संगीते
श्री संभवजिनस्तवने मनसुखनंदनेन भगवानदासेम विरचितं षष्ठगाथाविवरणम् ॥ इति श्री
संभवजिनस्तवनविवरणम् ।। | ઇતિ મહાગીતાથ મહર્ષિ શ્રી આનંદઘનજીએ સંગીત કરેલા ત્રીજા શ્રીસંભવજિન સ્તવનનું શ્રીહમદેવીસુત ભગવાનદાસે વિરચેલું વિવરણ સમાપ્ત થ
Ah