SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા શ્રી આનંદશંકર ધ્રુવ કહે છે કે— “ કેટલીક વાર ભૂલ તા એ થાય છે કે તે શ્રવણને અર્થ બ્રહણ સાથેના તાત્ત્વિક સંબંધ વસ્તુત: ધ્યાનમાં લેવાતા જ નથી. શ્રવણ '. એટલે સાંભળવું અને સાંભળવું એટલે કાનમાં શબ્દો પડવા દેવા; અને આટલું થતાં શ્રવણું થયું એમ ઘણીવાર કૃતકૃત્યતા માની લેવાય છે. × ×× શબ્દને કર્ણમાં લઈ તેની સાથે અગ્રહણ પણ કરી લેવુ તેનું નામ શ્રવણુ ', એમ શ્રવણુ શબ્દના વાસ્તવિક અને પ્રાચીન શાસ્ત્રસ’મત અર્થ છે. ” * અને આ જે શ્રવણુ છે તેમાં પરની અપેક્ષા રહે છે, કારણ કે સાંભળવાનું બીજાના મેલ્યા કે ઉપદેશ્યા વિના સંભવે નહિ; માટે શ્રવણ અન્યદ્વારા, અન્ય મુખે હાય છે. એટલે કે મુખ્યપણે તે તે ‘શ્રુત ’ શ્રવણ પુરુષવિશેષરૂપ બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ મુખે કરવાનું હોય' છે; અને તેના જોગ ન હાય તા પૂ`કાલીન મહાત્માએના સાસ્રમુખે શ્રવણુ કરવાનું છે, કારણ કે મહાયે ગમલસંપન્ન એવા તે તે મહાગુરુના ચૈતન્યસ્વરૂપ આત્મા ‘ અક્ષર ’ સ્વરૂપે વ્યક્ત થઇ, તેમની કૃતિઓમાં પ્રગટપણું અક્ષર સ્વરૂપે રહ્યો છે. પ્રત્યક્ષ આત્મજ્ઞાની સદ્ગુરુના અભાવે, આવા પરાક્ષ આત્મારામી સદ્ગુરુના વચનનું અવલંબન જ શ્રેયસ્કર થઈ પડે છે, પરમ ઉપકારી આધાભૂત થઈ પડે છે. સાચા સદ્ગુરુના અભાવે, અન્ય સામાન્ય ક્રાટિના જે તે પ્રાકૃત જનને ગુરુ સદ્ગુરુમુખે વા સાસુખે શ્રવણ
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy