SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ શેરડીમાંથી શુદ્ધ સાકરનુ દૃષ્ટાંત ૨૫૩ અમેઘ-અચૂક કારણરૂપ થાય છે, તેટલા માટે કારણુમાં કાર્યોના ઉપચારથી તે મિત્રા વગેરેનું પણ સમ્યગ્દૃષ્ટિપશુ ઘટે છે, એટલે જ એને સમ્યગ્દૃષ્ટિની અંદર ગણી છે. આ સમજવા માટે આ દૃષ્ટાંત છે:~ સાકરની બનાવટમાં તે ચાસલાની-ખડી અવસ્થાએ પણ કામની છે. ખડી સાકર અને છે, એમ મની જતી નથી. શેરડીથી માંડીને શુદ્ધ સાકર સુધીની સઘળી પ્રક્રિયામાંથી તેને પસાર થવું પડે છે, ત્યારે જ ખડી સાકરની પ્રાપ્તિ થાય છે. તે આ પ્રક.રે:(૧) પ્રથમ તેા શેરડી હાય, (૨) પછી તેના રસ કાઢવામાં આવે, (૩) તેને ઉકાળીને કાવા મનાવાય, (૪) તેમાંથી ગે.ળ બને, (૫) ત્યાર પછી તેને શુદ્ધ કરતાં કરતાં તેમાંથી બારીક ખાંડ થાય, (૬) પછી શર્કરા-ઝીણી સાકર મને, (૭) અશુદ્ધ સાકરના ગઠ્ઠા-પિડા થાય, (૮) અને છેવટે શુદ્ધ સાકરના ચેાસલા—ખડી સાકર (Refined crystallised sugar) અને આમ શુદ્ધ સાકરની અવસ્થાએ પહોંચતાં પહેલાં જૂદી હૂદી પ્રક્રિયામાંથી ( Various Processes ) પસાર થવું જ પડે છે. શુદ્ધ સાકરના તેની આગલી આગલી શેરડીમાંથી શુદ્ધ સાકરનું દૃષ્ટાંત કારણ ક એમ ને તેમાં શેરડીથી માંડીને ગાળ મનવા સુધીની ચાર અવસ્થાએ ખરાખર મિત્રા વગેરે પહેલી ચાર દૃષ્ટિ છે; અને ખાંડથી ખડી સાકર સુધીની ચાર અવસ્થાએ ખરાખર
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy