SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ થોગ્યતાથી જ બીજમાત ખોટા આલંબન છોડી દેવા ર૩૫ યથાયોગ્ય યોગ્યતા–પાત્રતા વિના કોઈ કાર્ય બનવું સંભવતું નથી. એટલે જ્યાં લગી જીવમાં તેવા પ્રકારની તથારૂપ ગ્યતા–પાત્રતા ન આવી યેગ્યતાથી જ હોય ત્યાં લગી તેને તથારૂપ ગબીજ પ્રાપ્તિ ગુણની પ્રાપ્તિ થવી શકય નથી. પ્રભુભક્તિ વગેરે ઉત્તમ ગબીજની પ્રાપ્તિ થવી, એ કાંઇ જેવી તેવી કે નાનીસૂની વાત નથી, પણ જીવના મોટા ભાગ્યની વાત છે. એ ભાગ્યોદય તે જીવને જ્યારે છેલ્લે ભાવફેરે હોય ત્યારે સાંપડે છે; કારણ કે ત્યારે જીવની તથા પ્રકારની ભવ્યતા–રોગ્યતાઝ પરિપકવ થાય છે, એટલે મિથ્યાત્વરૂપ ઝેરની કડવાશનું પ્રમાણ ઓછું થાય છે, અને પરિણામની કંઈક મીઠાશ નીપજે છે, જેથી કરીને પ્રભુ પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ સ્ફરે છે. અને આ ઉપરથી એટલું પણ ખાસ લક્ષમાં લેવા ગ્ય છે કે—કાળસ્થિતિ પાકશે, ભવપરિણતિ પરિપાક થશે, ભવની મુદત પૂરી થશે ત્યારે ભવિસ્થિતિ આદિ બેટા આપણે માર્ગ પામશું, માટે આપણે આલબન છેડી દેવા તે તેની રાહ જોયા કરશું ! એવું ખોટું મિથ્યા આલંબન પકડી આળસુ–પ્રમાદી થવા યોગ્ય નથી, પાદપ્રસારિકા અવલંબવા યોગ્ય નથી, હાથ જોડી બેસી રહી પુરુષાર્થહીન થવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષોએ કાળલબ્ધિપરિપાક વગેરે કહ્યા છે, તેને * “ રામે ગુરુવારે તથા મધ્યસ્થપાવતઃ संयुद्धमेतन्नियमान्नान्यदापीति तद्विदः ॥" –ી પગદષ્ટિસમુચ્ચય.
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy