SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ચરભાવમાં જ મુખ્ય પૂર્વસેવા : મુક્તિ નિકટતા ૨૧૧ - અમૃત ક્રિયા અનુષ્ઠાનથી મન આતમ અમૃત થાય –ભવિ. ”–શ્રીદેવચંદ્રજી. - (૪) અને એટલા માટે જ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જે ફરી નથી બાંધતા એવા અપુનબંધકને જ મુખ્ય એવી યક્ત પૂર્વસેવા હોય છે, અર્થાત્ (૪) ચરમાવર્તામાં જ અધ્યાત્મ યેગની સાક્ષાત પ્રાપ્તિ મુખ્ય પૂર્વસેવા પૂર્વે યેગ્યતા મેળવવા માટે આવશ્યક એવી પ્રથમ ભૂમિકારૂપ પૂર્વ આરાધના હોય છે, કારણ કે તેને કલ્યાણ આશયને વેગ હોય છે, પણ બાકીનાને તે તે ઉપચારથી હોય છે. શુદ્ધ થતું જતું જાતિવંત રત્ન અને સુવર્ણ જેમ ગુણેથી જાય છે, તેમ શુદ્ધ થતે જ આત્મા પણ વિવિધ ગુણેથી સંયુક્ત થાય છે એટલે અ૫ મલવાળા અપુનબંધકાદિ ચરમાવર્તવત્તી જી ગુણપાત્ર બને છે, પણ તીવ્ર મલ– વિષવેગવાળા અચરમાવર્તવત્તી તેવા ગુણને પામતા નથી. માટે શાંત-ઉદાત્ત ગુણને પામેલા અપુનબંધકાદિ જ શુદ્ધ અનુષ્ઠાન સેવે છે, સૂક્ષમ ભાવને ઊહ-તત્વવિચાર કરે છે, અને તત્ત્વસંવેદન અનુભવે છે. આવા મહાત્માઓનું આ શુદ્ધ અનુષ્ઠાન ચગના હેતુપણુથી ચેગ હોય છે, અને તેને અવતાર મુખ્ય એવી પૂર્વસેવામાં થાય છે. * “ બચેલા મુહથHT સ્થાપૂર્વસેવા ગોહેતા | સ્થાળા રાયોનેન શેરવાણુપચાપતઃ ” -શ્રી ગબિન્દુx “ शुध्यल्लोके या रत्नं जात्यं काञ्चनमेव वा ।। ઃ સંયુતે ત્રેિતાત્માપિ દરતા | "-શ્રી ગબિન્દુ.
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy