SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા પ્રતિપત્તિ માટે *અધ્યાત્મ પરમ ઉપાય છે. જેમ કાઈ નગરે જવું હાય તા તેના સાચા માર્ગે અપ્રમાદીપણે ગમન કરે ચાલવા માંડે તેા તે પ્રાપ્ત થાય; તેમ મુક્તિ-નગરે જવું હોય તે તેના અધ્યાત્મરૂપ સન્માર્ગે ગમન કરે-આત્મરતિમય ક્રિયાત્મક પ્રવૃત્તિ કરે તે જ તે અનુક્રમે પ્રાપ્ત થાય. કૈાઈ પણ ઉપેયની પ્રાપ્તિ સદ્ગુપાયથી જ-સસાધનથી જ થાય છે, નહિ કે અસદ્ ઉપાયથી, એટલા માટે બુધજતે સત્તુપાયપરાયણ થવું જોઇએ. અધ્યાત્મ સિવાય માક્ષને ખીજો કોઇ સદુપાય છે નહિ. એટલે મુમુક્ષુએ અધ્યાત્મમય પરમા માના સેવનમાં તત્પર થવું જોઇએ. “જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ. મૂળ મારગ સાંભળેા જિનના ૨૦ જિનમારગ તે પરમાથી રે, એમ કહ્યું સિદ્ધાંતે સુધ. મૂળ મારગ સાંભળે જિનના ૨૦ —શ્રીમદ રાજચંદ્રજી ભૂલ્યા સયલ સંસાર; મારગ જોઇએ રે, નયન તે દિવ્ય વિચાર. પથડા નિહાળું રે બીજા જિનતણા ૨” શ્રી આનઘનજી એવા દિવ્ય જ્ઞાનચક્ષુ વિનાના પ્રાણીઓ તીવ્ર પાપી * ચરમ નયન કરી મારગ જેવતા રે, જિણે નયણે કરી * अभ्यात्ममन्त्र परम उपायः परिकीर्तितः । तौ सन्मागगमनं यथैव प्रमादिनः ॥ 39 --શ્રી હરિભદ્રાચાર્ય જીત શ્રી ચાળખું.
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy