________________
દેવ અરામક ભાવ' : ભાજનનું દૃષ્ટાંત
૧૭૭
પ્રથમ ભૂમિકા દૃઢ થતાં મુકિતસાધક ભકિતમાર્ગે આગળ વધી પરમતત્ત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ અત્યંત
શકાય.
માર્મિક સુભાષિત ભાખ્યું છે કે
બીજી સમજણુ પછી કહીશ,
જ્યારે ચિત્ત સ્થિર થઈશ.’
m
૨.
અદ્વેષ : ‘દ્વેષ. અરાચક ભાવ’
દ્વેષ એટલે અરોચક ભાવ. કાર્ય પ્રત્યે અરાચક સાવ અરુચિ, અણુગમાં, અભાવા તેનું નામ દ્વેષ. કાઈ પણ કા કરવું હાય, પણ તે પ્રત્યે અરુચિ-અભાવેા હોય તે કેમ સિદ્ધ થાય ? પરાણે પુણ્ય કેમ થાય ? તેમ પ્રભુસેવા કરવી કાય, પણ તે પ્રત્યે અરુચિ-અભાવા હોય તે તે ક્રમ સધાય ? તે તે મન વિનાનું મળવું ને ભીંત સાથે ભટકાવુ તેના જેવું થાય.
ભાજન પર બેઠા હાઈએ, પણ ખાવાની રુચિ જ ન હાય, અભાવા જ હાય, તેા ખવાય કેમ ? તે ભાવે પણ કેમ ? પરાણે કેાળીઆ ઉતારીએ તા વમન થાય; કે અજીણુ થાય. તેમ પ્રભુમજનમાં બેઠા હોઇએ, પણ તે
ભાજનનું દાંત
પ્રત્યે રુચિ જ ન હોય, અણુગમે–અભવા હોય, તેા ખર્ ભજન' થાય જ કેમ ? ને ભાવ સ્પુરે પણુ કેમ ? પરાણે
'
૧૨