SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ મહાદ્ધિ દશ સંજ્ઞા નિરાધ ૧૭૩ · નિ*ળ તત્ત્વરુચિ થઇ રે, કરો જિનપતિ ભક્તિ, ’ —શ્રી દેવચ‘જી લાસ જ્ઞા—લાકને રીઝવવા માટે, લાકના રંજનઆરાધન અર્થે ક્રિયા કરવી તે લેાકસંજ્ઞા છે. તેવી લેાકસંજ્ઞાલેકેષણા આ શુદ્ધ ભક્તિ આદિમાં ઘટે નહિ, કારણ કે લોકેષણારૂપ લાકપ ક્તિ અને લેાકેાત્તર એવું આત્મકલ્યાણ એ એને કદી મળતી પાણુ આવે નહિ. જો આત્મા જોઇ હાય તે માના છોડવા જોઇએ, ને માનાર્થ જોઈતા હોય તે આત્મા છેડવા જોઇએ. એક મ્યાનમાં જેમ એ તલવાર સમાય નહિં, ‘ ભસવું ને લાટ ફાકવા’ એ બન્ને ક્રિયા જેમ સાથે ખને નહિ, તેમ આત્મા ને માનાના કદી મેળ ખાય નહિ. અને પરમાર્થ વિચારીએ તે આત્મા પાસે લેકેષણાનું મૂલ્ય એ બદામનુ પણ નથી. તેમજ લાક પશુ દુરારાધ્ય છે—રીઝવવા મુશ્કેલ છે, જે એક વાર પ્રશ ંસાના ફૂલ વેરે છે તે જ નિન્દાના ચાબખા મારે છે ! માટે પ્રભુને રીઝવવા હાય, શુદ્ધ ભક્તિ કરવી હાય, તા લેાકને રીઝવવાને પ્રયાસ છેડી દેવા જોઇએ, લેાકેાત્તર દેવને લૌકિક ભાવથી ભજવાને ત્યાગ કરવા જોઇએ. આમ સમજીને ભક્ત યાગી પુરુષ લાકસંજ્ઞાના સ્પર્શ પણ કરતા નથી. · જન મન રંજન ધર્મનુ મૂલ ન એક r¢ * लोकाधन हेतोर्या मलिनेनान्तरात्मना । क्रियते सत् क्रिया सात्र लोकपंक्तिरुदाहृता ॥ " બદામ. " શ્રી ચિદ્વાન દ્રષ્ટ - —શ્રી હરિભદ્રાચાર્ય ષ્ટકૃત યોગમતું.
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy