SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન ગિરાજ–અહો જિજ્ઞાસુ ! જે ! આ મધ્યાહ્ન થવા આવ્યો છે ! આજની આપણી તત્વવાર્તા તે ખૂબ લાંબી ચાલી ! સમયનું ભાન પણ તું ભૂલી ગયો ! આવી તત્વપિપાસા ખરેખર પરમ કલ્યાણકારી છે. અને તે જોઈને હારું ચિત્ત અતિ પ્રસન્ન થયું છે, પણ હમણાં તે તું સ્વસ્થાને જા. તારા આ નવીન પ્રશ્નનું સમાધાન હું આવતી કાલે કરીશ. આવતી કાલે પ્રભાત સમયે તે ગામની ભાગોળે સ્મશાનભૂમિની બાજુમાં આવેલ દેરી આગળ મને મળજે. પથિક–જેવી આજ્ઞા! (બને તિપિતાને સ્થાને જાય છે.) પથિક ગિરજ પાસેથી છૂટો પડી પિતાના નિવાસસ્થાને આવ્યું અને ઉચિત દિનચર્યામાં પ્રવૃત્ત થયે પણ તેના અંતરમાં તે ગિરાજની ટકેલ્કીર્ણ ગમાર્ગ પ્રદી૫ સમી વીરવાણનું જ મનન ચાલ્યા કરતું ગિરાજની કંકોત્કીર્ણ હતું. અહે આજે મને કેવી વીરવાણું અપૂર્વ તત્વવાર્તા સાંભળવા મળી ! માર્ગ સંબંધી કે અભુત પ્રકાશ ગિરજે નાંખે! જિનમાર્ગ આ દિવ્ય છતાં, ચર્મચક્ષુથી એ માર્ગને જોઈ રહેલે આ સકળ સંસાર ભૂલ્ય છે, કારણ કે એ દિવ્ય માર્ગને દેખવા માટે દિવ્ય નયન જ જોઈએ,એ ગિરાજનું કથન કેવું યથાતથ્ય છે ! કેટલું બધું સાચું છે ! પુરુષપરંપરાને અનુભવ જે જોઈએ છીએ તે આંધળાની પાછળ આંધળા દેડતા હોય- અંધે અંધ પલાય ”—એવી કરુણ પરિસ્થિતિ છે, એ વચને પાછળ સમાજની આધ્યાત્મિક પતિત અવસ્થા અંગેને ગિરાજને કે કરુણુ ચીત્કાર
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy