SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ દિવ્ય યોગદ્રષ્ટિ નયનથી દિવ્ય જિનમાર્ગ ન ૭૧ દેવાદિ ભવરૂપ રાત્રિવાસ કરે છે, પણ તેથી કાંઇ મુક્તિમાર્ગના અખંડ પ્રયાણુમાં ભંગ પડતા નથી. આમાં પાછા પડવાની, પીછેહઠ કરવાની તે વાત જ નથી, આગળ જ વધવાનુ છે, આગળ જ પ્રગત્તિ કરવાની છે, એટલે યેાગમાગે આગળ ધપતા ધપતા આ દિવ્ય નયનને પામેલે ચેગસૃષ્ટિવાન મુમુક્ષુ પથિક પેાતાના ઈષ્ટ મેાક્ષસ્થાને પહોંચે જ છે. આવા અતુલ મહાપ્રભાવ આ દિવ્ય નયનના ચેાગષ્ટિના છે. અને આ ઉપરથી તને પ્રતીત થશે કે આ દિવ્ય નયન એટલે મુખ્યપણે પરમાર્થથી સ્થિરા આદિ યોગદૃષ્ટિ જ છે, કારણ કે તે દૃષ્ટિમાં જ નિશ્ચયથી સ્વસ વેદન જ્ઞાન અથવા પ્રત્યક્ષ આત્મદર્શન થાય છે. ખીજા શબ્દોમાં કહીએ તે નિશ્ચય વેદ્યસવેદ્યપદ્ય અથવા નિશ્ચય સમ્યગ્રદર્શન અહીં જ પ્રાપ્ત થાય છે. આવા આ દિવ્ય નયનને અથવા પરમાર્થ સમ્યગદૃષ્ટિને જે પામે છે, તે જ સાક્ષાત્ મા દેખી શકે છે. કારણ કે ભગવાન જિનેશ્વરના મૂળ માર્ગ - પરમા પ્રત્યયી છે, અને પરમાર્થ નિશ્ચય સમ્યગ્દષ્ટિથી જ તે સમ્યકૃપણે દેખી શકાય છે. માકી ખીજા જે ચર્મચક્ષુથી આહ્ય દૃષ્ટિથી તે મા જોવા જાય છે, તે વ્રતિથી ભૂલા પડી ગેાથું ખાઈ જાય છે. એટલા માટે જ મેં કહ્યું હતું કે— દિવ્ય યોગદ્રષ્ટિ નયનથી દિવ્ય જિનમાર્ગ દર્શન + જ્ઞાન દન ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ...મૂળ મારગ સાંભળેા જિનના રે. જિનમારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે યુદ્ધ...મૂળ માર્ગ॰ kr
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy