SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિવર્યાનું ટુંક જીવન ચરિત્ર અને હજાર આવક-શ્રાવિકાઓને સમુદાય એકઠો થવાથી સામૈયાની શોભા દશનીય થઈ હતી. સંધ ખુશાલભુવનમાં ઉતરતાં ખુશાલ ભુવનના વિશાળ હેલમાં આચાર્ય દેવેશ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજે મીઠી-મધુરી વૈરાગ્યમય દેશમાં આપી. સંઘવીએ પાલીતાણામાં સંઘજમણ તથા જુદા ખાતાએમાં આપેલી મદદ મળી રૂપિયા સત્યાવીશ હજારને સદ્વ્યય કર્યો. વળી સંઘમાં આવેલા દરેક નેકરને સંગવી તરફથી છૂટે હાથે ઈનામ આપવામાં આવ્યાં. વૈશાખ શુદિ ત્રીજના શુભ દિવસે તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર શેઠે પૂનાજી રામાજી શેઠ એમજી રામાજી, તથા શેઠ કેશાજી રામાજી, એ ત્રણે ભાઈઓએ આચાર્યજી મહારાજ શ્રી વિજયભક્તિસુરીશ્વરજી મહારાજના શુભ હસ્તે તીથમાળ પહેરી ત્યાર બાદ સંઘ પાલીતાણુથી પાછા છરી પાળતા શીલ ધુર પહોંચ્યો, અને પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે આપેલા મુહૂર્ત શીલપર ગામમાં પ્રવેશ કર્યો. અહીં આવીને સંઘવીએ શીલધરના દેરાસરજી વિગેરે ધર્માદા ખાતામાં સારી રકમ આપી. આવી રીતે શ્રી સિદ્ધાચલજીને છરી પાળ સંઘ કાઢી મહાન પુણ્ય ઉપાર્જન કરનાર સંઘવીએ કુલ છે લાખ રૂપિયાને સદુષ્યય કર્યો. પુણ્યશાળી સંઘવીના માનમાં સહી સ્ટેટ તરફથી શીલપરના દીવાનની સહીથી ચૈત્રાશુદિ ૧૩ ના રોજ રીલબરમાં પાણી પાળવાને લગ્ન કર્યો, એ ઠરાવને અમલ મારે પણ ચાલુ છે.. કે પન્યાસજી શ્રી કંચનવિજયજી ગણીશ્વર પાલીતાણા સંવત્ ૧૮ ના વૈશાખ શુદિ ૬મારાજ સાજી શ્રી સજેન્દ્રીજીને વહીદીક્ષા આપી, તેમને સાધ્વીજી શા
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy