SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સાગરચઢ્ઢા તથા સચારા પારિસિના અથ ( ૧૩૯ ) શ્રાવકને નિત્ય કરવા ચેાગ્ય આ કૃત્યેા છે, તે સુગુરુના ઉપદેશવડે જાણી કરવા લાયક છે. ૫ “ શ્રી સાગરચંદાના અર્થ. " ઉપસર્ગથી જીવિતના અંત થતાં પણ જેમની પોષષ પ્રતિમા ( પાસઠુવ્રત ) અખંડિત રહી, તે શ્રાવકાને ધન્ય છે. તેમનાં ( તે શ્રાવકાનાં ) નામ કહે છે. સાગરચંદ્રકુમાર, કામી, ચઢાવત'સ રાજા અને સુદર્શન શેઠ. ૧ સુલસા શ્રાવિકા, આનંદ શ્રાવક અને કામદેવ શ્રાવક એ ત્રણે ધન્ય છે, શ્લાઘા ( સ્તુતિ ) કરવા ચેાગ્ય છે, કે જેમના તેવા પ્રકારના વ્રતને ભગવાન્ શ્રી મહાવીરસ્વામી પાતુ શ્રીમુખે પ્રશસે છે. ર સારા પારિસિના અર્થ. હે ભગવન્! તમે પેાતાની ઇચ્છાએ કરીને મને આદેશ આપેા. ઘણી પરિપૂર્ણ એવી પરિસિ થઇ, માટે હું રાત્રિ સબધી સંથારા કરૂં ? ( આ પ્રમાણે કહી આદેશ લઇ સથારી પાથરીને પછી. કહે કે— ) હું મન, વચન અને કાય સંબંધી પાપવ્યાપારના ત્યાગ કરૂ છું. ક્ષમાશ્રમણ શ્રી ગોતમાદિ મહામુનીશ્વરાને મારા નમસ્કાર હે!. - ( પછી કહે કે— ) - હું જ્યેષ્ઠાચાર્ય ! તમે મને આજ્ઞા આપે.
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy