SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ અહાજી ઃ ૬૩ : ભાલક્ષ્મ તેની સાથે ભેગ ભાગવતા સિ’હુગુટ્ટા નામક એક અત્યંત સુક્ષિત સ્થાનમાં રહીને ચારપલ્લીનું રાજ્ય ચલાવે છે. ] સુસ્થિત સદ્ગુગુરુથી તેણે ૨ લાલ ! પામ્યા નિયમ તે ચાર રે વિવેકી ! ફળ અજાણ્યુ કાગ માંસનું રે લાલ ! પટરાણી પરિહાર ૨ વિવેકી ! આદરજ્યેા કાંઈ આખડી રે લાલ ! ૭. સાત ચરણુ સર્યાં વિના ૨ લાલ ! ન ધ્રુવા રિપુ શિર ધાય રે વિવેકી ! અનુક્રમે તે ચારે નિયમનાં રે ઢાલ ! પારખાં લહે બિલરાય રે, વિવેકી! આદરજ્યા કાંઇ આખડી રે લાલ ! ૮. [ એક વાર સુસ્થિત નામના આચાય ચારપલ્લીમાં આવી ચડે છે અને ચાતુર્માસ કરે છે. પછી ચામાસુ પૂર્ણ કરીને જતી વખતે વંકચૂલને કહે છે કે-તુ. કંઈ પણ નિયમ ગ્રહણ કર. વંકચૂલ તે માટે પોતાની અસમર્થતા પ્રકટ કરે છે, પણ આખરે આચાર્યના ઉપદેશથી ચાર નિયમા ગ્રહણ કરે છે (૧) અજાણ્યાં કુળ-ફૂલ ખાવાં નહિ. (૨) કાગડાનું માંસભક્ષણ કરવું નહિ. ( ૩ ) રાજરાણીને ભાગવવી નહિ અને ( ૪ ) સાત ડગલાં પાછા હટ્યા વિના શત્રુના શિર પર ઘા કરવા નહિ. આ ચારે નિયમમાં ક્રમશઃ તેની પરીક્ષા થઇ. એક વાર ચારી કરીને આવતાં બધા ચારા સાથે તે ભૂલા પડ્યો અને જંગલમાં આમતેમ ભટકવા લાગ્યા. તે વખતે બીજા ચારાએ સુદર
SR No.022953
Book TitleBhakshyabhakshya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy