________________
ધર્મબોધ-થથમાળા : ૬ : . कफविगृण्मलामर्षसौषधिमहर्धयः ।
संभिन्नश्रोतो लन्धिश्च, योगताण्डवडम्बरम् ।।१।। કફ, થંક, મલ અને શરીરના સ્પર્શ વગેરેવડે સર્વ ઔષધિઓનું કામ કરવાની ત્રાદ્ધિ તથા એક ઇંદ્રિયથી બીજી ઇદ્રિયનું કામ કરવાની લબ્ધિ એ યુગને જ મહિમા છે.
चारणाशीविषावधिमनःपर्यायसम्पदः। योगकल्पद्रुमस्यैता विकासिकुसुमश्रियः ॥ १॥
ચારણુલબ્ધિ એટલે આકાશમાં ગમનાગમન કરવાની શક્તિ, આશીવિષ લબ્ધિ એટલે નિગ્રહ-અનુગ્રહ કરવાની શક્તિ, અવધિ લબ્ધિ એટલે અવધિજ્ઞાન, મનઃ પર્યાયલબ્ધિ એટલે મન:પર્યાય જ્ઞાન, આ સર્વ ગરૂપ વૃક્ષના વિકસ્વર થયેલા પુપની શોભા છે.
તે ઉપરાંત જે આધ્યાત્મિક લાભ થાય છે, તેનું વર્ણન કરતાં એ મહર્ષિઓ જણાવે છે કે
कुण्ठी भवन्ति तीक्ष्णानि, मन्मथास्त्राणि सर्वथा । योगवर्मावृत्ते चित्ते, तपच्छिद्र कराण्यपि ॥१॥
ગરૂપી બખ્તરને ચિત્ત પર ધારણ કરવાથી તપમાં કાણું પાડનારાં એવાં કામદેવનાં તીણ શો પણ સર્વથા બૂઠો બની જાય છે. તાત્પર્ય કે–જે સંગ તપસ્વીઓનાં ચિત્તને કામથી વિહ્વળ બનાવી શકે છે, તે અંગે યેગીના મનને કંઈ અસર કરી શક્તા નથી. મહાત્મા શ્લભદ્રની વાત આ હકીકતને વધારે સ્પષ્ટ કરશે.