________________
': પુષ્પ
ધર્મબોધ-ચંથમાળ : ૮૪ :
પછી જમણે હાથ સ્થાપનાચાર્ય સામે અવળે રાખીને એક વાર નવકારને પાઠ બેલવામાં આવે છે. જે ગુરુ હાજર હોય તે આ વિધિ કરવાની જરૂર રહેતી નથી.
અહીં સામાયિકને વિધિ પૂરો થાય છે.
આ રીતે સામાયિક કરવાથી રોગની સિદ્ધિ થાય છે અને પરમાનંદની પૂર્ણ પ્રાપ્તિ કરી શકાય છે.