SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમું : : ૪૩ : એ ઘડી યોગ ભાગીઓના સમાગમમાં ભાગની વાત સ્ફૂરે છે. જેણે મન પર સંપૂર્ણ કાબૂ મેળવ્યે છે તેને આવી અસર ન થાય, પણ જેએ હજી સાધક છે અને વાસનાઓને સંપૂર્ણ ક્ષય કરી ચૂક્યા નથી, તેની વાસનાએ ભાગીએના સંસર્ગથી સળવળી ઉઠવાના સાઁભવ છે. તેથી જ્યાં શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, તપ, જપ વગેરેનુ' વાતાવરણ હૈાય તેવા વાતાવરણને પસંદગી આપવી અને ત્યાં રહીને ચેાગસાધના પૂર્ણ કરવી. અહીં એ વાત પણ યાદ રાખવી ઘટે છે કે विभूसा इत्थिसंसग्गो, पणीयं रसभोयणं । નમુડન્નવેમિઘ્ન, ત્રિમ તાજપુર નના ! ? || આત્માનું દશન કરવાની અભિલાષા રાખનાર મનુષ્ય માટે શ્રૃંગાર, સ્ત્રીના સંસગ અને પોષ્ટિક-સ્વાદિષ્ટ ભેાજન એ સવે તાલપુર વિષ જેવા છે. તાત્પર્ય કે-જેને સાચી વેગસાધના કરવી છે તેણે શરીરની ટાપટીપ છેાડવી જોઇએ, સ્ત્રીનેા સહવાસ છેાડી દેવા જોઇએ અને મને તેટલા સાદા અને નિરસ આહાર લેવા જોઇએ. આ વાત અહીં ભારપૂર્વક એટલા માટે કહેવી પડે છે કેઆજે ચેાગસાધનાના ઉદ્દેશથી કેટલાક ચાગાશ્રમા ચાલી રહ્યા છે, ત્યાં આમાંના એક પણ સિદ્ધાંતનું યથાર્થ પાલન થતુ' નથી. ચેગસાધકે દરરાજ સ્નાન કરીને ઉત્તમ મુલાયમ વસ્ત્રો પહેરે છે, માથામાં તેલ વગેરે નાખે છે અને પુષ્પમાલાએથી પેાતાના શરીરશને શણુગારે છે. વળી રેશમી વસ્ત્ર વાપરે છે અને કસ
SR No.022952
Book TitleBe Ghadi Yog
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy