SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમું' : : ૩૯ : એ ઘડી યાગ માટે— संबुज्झह ! किं न बुज्झह ? संबोही खलु पेच्च दुल्लहा | सुलभं पुणरवि जीवियं ॥१॥ नो हूवणमन्ति राइओ, नो હે મહાનુભાવા, સમજો ! બરાબર સમજો ! ! તમે એટલુ કેમ સમજતા નથી કે પરલેાકમાં સમ્યગ્બોધિ ( દર્શન, જ્ઞાન અને ચારિત્ર) પ્રાપ્ત થવી ઘણી જ સુરકેલ છે. જેમ ગયેલી રાત્રિએ પાછી આવતી નથી તેમ ગયેલું જીવન પણ પાછું આવતું નથી. અર્થાત્ તમને જે સમય અને સંયોગે પ્રાપ્ત થયા છે તેના ખની શકે તેટલી ત્વરાથી મેાક્ષ-સાધના માટે ઉપયાગ કરી લ્યા. વિષયમાં સમાયેલા દોષ અને દુઃખાનું સ્મરણ કરવાથી વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને યેગસાધનામાં આગળ વધી શકાય છે. અભ્યાસની મહુત્તા વિષે મહાપુરુષોએ કહ્યું છે કે-सर्वेषां तु पदार्थानामभ्यासः कारणं परम् । સર્વે પદાર્થાંનું પરમ કારણુ અભ્યાસ છે. એટલે કે અભ્યાસવડે સર્વ કઈ સિદ્ધ થઈ શકે છે. अभ्यासेन स्थिरं चित्त-मभ्यासेनानिलच्युतिः । अभ्यासेन परानन्दो, ह्यभ्यासेनात्मदर्शनम् || १ | મન મર્કટ જેવું ચંચળ છે અથવા ધ્વજાના અગ્રભાગ જેવુ' ઋસ્થિર છે, છતાં તેને અભ્યાસથી સ્થિર કરી શકાય છે. શરીરની નવસા નવાણું નાડીએમાં ફરી રહેલા વાયુને કાબૂમાં
SR No.022952
Book TitleBe Ghadi Yog
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy