SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ધમધ-ચંથમાળા : હર : * પુષ્પ અને કદાચ એકલે જ છે. આ વાદને આધારે થતી વાક્યરચનામાં સ્યાત્ ' પદની પ્રધાનતા હોય છે, જેમ કે – (૧) સ્થાત્ ચરિત આ વસ્તુ અમુક અપેક્ષાએ છે. (૨) થાત્ નાતિ. આ વસ્તુ અમુક અપેક્ષાઓ નથી. (૩) ચાર્ અતિરાતિ. આ વસ્તુ અમુક અપેક્ષાએ છે અને અમુક અપેક્ષાઓ નથી. (૪) ચા અવશ. આ વસ્તુ બે વિરુદ્ધ અપેક્ષાથી કહી શકાય તેવી નથી એટલે અવક્તવ્ય છે. (૫) કથા, રિત વરાથ. આ વસ્તુ અવક્તવ્ય હવા છતાં અમુક અપેક્ષાએ છે. (૬) દયા રાશિત અવશ્ય. આ વસ્તુ અવક્તવ્ય હવા છતાં અમુક અપેક્ષાએ નથી. (૭) યર્ સરિતારિત વાક્ય. આ વસ્તુ અવક્તવ્ય હોવા છતાં અમુક અપેક્ષાએ છે અને અમુક અપેક્ષાએ નથી, તેથી તેને સ્યાદ્વાદ પણ કહેવામાં આવે છે. - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય તેમના પ્રસિદ્ધ વ્યાકરણમાં ‘સિદ્ધિ થાક્રાન્ત” એ સૂત્ર પરની પવૃત્તિમાં જણાવે છે કે “સાથિયમને તરોત્તવાન્ ! સતા સ્થાધાનેરાતવાત” અવ્યય અનેકાન્તનું ઘાતક છે, તેથી સ્યાદ્દવાદ એ અનેકાન્તવાદ છે. જે “સ્થાત ”ને અર્થ ૮ કથંચિત્ ” કે “કેઈ અપેક્ષાથી” એ પ્રમાણે કરીએ તે એક જ વસ્તુમાં અનેક ધર્મને સ્વીકાર કરવાને પ્રસંગ ઉભું થાય
SR No.022942
Book TitleSachu Ane Khotu Syadvad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy