________________
ધમધ-ચંથમાળા : હર :
* પુષ્પ અને કદાચ એકલે જ છે. આ વાદને આધારે થતી વાક્યરચનામાં સ્યાત્ ' પદની પ્રધાનતા હોય છે, જેમ કે –
(૧) સ્થાત્ ચરિત આ વસ્તુ અમુક અપેક્ષાએ છે. (૨) થાત્ નાતિ. આ વસ્તુ અમુક અપેક્ષાઓ નથી.
(૩) ચાર્ અતિરાતિ. આ વસ્તુ અમુક અપેક્ષાએ છે અને અમુક અપેક્ષાઓ નથી.
(૪) ચા અવશ. આ વસ્તુ બે વિરુદ્ધ અપેક્ષાથી કહી શકાય તેવી નથી એટલે અવક્તવ્ય છે.
(૫) કથા, રિત વરાથ. આ વસ્તુ અવક્તવ્ય હવા છતાં અમુક અપેક્ષાએ છે.
(૬) દયા રાશિત અવશ્ય. આ વસ્તુ અવક્તવ્ય હવા છતાં અમુક અપેક્ષાએ નથી.
(૭) યર્ સરિતારિત વાક્ય. આ વસ્તુ અવક્તવ્ય હોવા છતાં અમુક અપેક્ષાએ છે અને અમુક અપેક્ષાએ નથી, તેથી તેને સ્યાદ્વાદ પણ કહેવામાં આવે છે. - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય તેમના પ્રસિદ્ધ વ્યાકરણમાં ‘સિદ્ધિ થાક્રાન્ત” એ સૂત્ર પરની પવૃત્તિમાં જણાવે છે કે “સાથિયમને તરોત્તવાન્ ! સતા સ્થાધાનેરાતવાત” અવ્યય અનેકાન્તનું ઘાતક છે, તેથી સ્યાદ્દવાદ એ અનેકાન્તવાદ છે. જે “સ્થાત ”ને અર્થ ૮ કથંચિત્ ” કે “કેઈ અપેક્ષાથી” એ પ્રમાણે કરીએ તે એક જ વસ્તુમાં અનેક ધર્મને સ્વીકાર કરવાને પ્રસંગ ઉભું થાય