SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ પદ શ્રી બૃહદ્ જ થોક સંગ્રહ સિદ્ધશિલા અને પૃથ્વી ૩૫ સ્થાનમાં પાચે પ્રકારના અનંતા અનંતા સંસ્થાન છે. એમ ૩૫૪૫=૧૭પ ભાંગા થયા. - એક જવમધ્ય પરિમંડળ સંસ્થાનમાં હબીજા પરિમંડળ સંસ્થાન અનંતા છે. એવં યાવતુ આયત સંસ્થાન સુધી અનંત અનંત કહેવા. એવી જ રીતે એક યુવમધ્ય પરિમંડળની જેમ બીજા ૪ સંસ્થાનોની વ્યાખ્યા કરવી. એક સંસ્થાનમાં બીજા પાંચે સંસ્થાન અનંતા છે માટે દરેકના પ૪૫=૨૫ બોલ એ ઉક્ત ૩૫ સ્થાનોમાં હોય એટલે ૩પ૪૨૫=૮૭૫ અને ૧૭૫ પહેલાંના મળી કુલ ૧૦૫૦ ભાંગા થયા. ઈતિ સંસ્થાનના ભાંગ સંપૂર્ણ (૯૨) ખેતાણવાઈ શ્રી પન્નવણા સૂત્રના ત્રીજા પદનો અધિકાર" ત્રણ લોકના અહીં ભેદકરીને દરેક ભાગમાં કોણ રહે છે તે બતાવે છે. (૧) ઉદ્ગલોક (જ્યોતિષી દેવોના ઉપલા તળાથી ઉપર) માં - ૧૨ દેવલોક, ૩ કિલ્વિષી, ૯ લોકાંતિક ૯ નૈવેયક, ૫ અનુત્તર વિમાન, એ ૩૮ દેવના પર્યાપ્તા, અપર્યાપ્તા (૭૬ દેવ). તથા મેરૂની વાવડી અપેક્ષા બાદ તેના પર્યાપ્તા, અપર્યાપ્તા સિવાય ૪૬ જાતના તિયચી હોય, એમ ૭૬૪૬=૧૨ ભેદના - જીવો છે. (૨) અધોલોક (મરૂની સમભૂમિથી ૮૦ યોજના નીચે તિર્થો લોક છે તેથી નીચે)માં જીવન-ભેદ ૧૧૫ છે . - ૭
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy