SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૧ સાવચયા સોવીયા . (૮૮) સોવીય સાવચય. શ્રી ભગવતીસૂત્રના શતક પાના ઉ૦ ૮ માનો અધિકાર. ૧. સોવીય (વૃદ્ધિ), ૨ સાવચય (હાનિ), ૩ સોરચય સાવચયા (વૃદ્ધિ, હાનિ), અને ૪ નિરૂવચય - નિરવચયા - હાનિ નહિ કે વૃદ્ધિ નહિ, એ ૪ ભાંગા પરના પ્રશ્નોત્તર : - સમુચ્ચય જીવોમાં ચોથો ભાંગો છે, શેષ ૩ નથી. ૨૪ દંડકમાં ચારે ભાંગા લાભે હોય), સિદ્ધમાં ભાંગા ૨ (સોવીય અને નિરૂવચય - નિરવચયા). સમુચ્ચય જીવમાં નિરૂવચય - નિરવચયા છે તે સર્વાર્ધ છે અને નારકીમાં નિરૂવચય - નિરવચયા સિવાયના ત્રણ ભાંગાની સ્થિતિ જ૦ ૧ સમયની ઉ૦ આવલિકાના અસં૦ ભાગની તથા નિરૂવચય - નિરવચયાની સ્થિતિ વિરહદ્વારવતું એમ ૧૯ દંડકમાં જાણવું. સ્થાવરમાં નિરૂવચય - નિરવચય પણ જ૦ ૧ સમય, ઉ૦ આવલિકાને અસંખ્યાતમે ભાગ, સિદ્ધમાં સોવીય જ૦ ૧ સમય, ઉ૦ ૮ સમયની અને નિરૂવીયા - નિરવચયાની જ૦ ૧ સમયની, ઉ૦ ૬ માસની સ્થિતિ જાણવી. નોટ - પાંચ સ્થાવરમાં અવસ્થિત કાલ તથા નિરૂવચયનિરવચયા કાલ આવલિકાને અસંખ્યાતમે ભાગ કહેલ છે, તે પરકાયાપેક્ષ છે. સ્વકાયનો વિરહ નથી પડતો. ઇતિ સોવીય સાવચય સંપૂર્ણ
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy