________________
પદ્રવ્ય પર ૩૧ દ્વાર
૪૭૯ ૪ સૂત્ર છે
સુખદુઃખ ભોગવતા જીવ
ગ્રહણ કરે. ૫ શબ્દ , , ,
જીવનાં ભાવપ્રાણોને
ગ્રહણ કરે ૬ સમભિરૂઢ , , ,
કેવળજ્ઞાની (લાયક
સમકિતી) ગ્રહણ કરે ૭ એવંભૂત , ,
સિદ્ધ અવસ્થાના (લાયક
સમકિતી) ગ્રહણ કરે એ રીતે સાતેય નય બધા દ્રવ્યો પર ઉતારી શકાય.
૧૧. નિપા દ્વાર - નિક્ષેપ ૪ છે - ૧ નામ, ૨ સ્થાપના, ૩ દ્રવ્ય અને ૪ ભાવર્નિક્ષેપ.
૧ દ્રવ્યના નામ માત્રને નામ નિક્ષેપ કહેવો.
૨ દ્રવ્યની સદશ કે અવદશ સ્થાપના (આકૃતિ)ને સ્થાપના નિક્ષેપ કહેવો.
૩ દ્રવ્યની ભૂત કે ભવિષ્ય પર્યાયને વર્તમાનમાં કહેવી તે દ્રવ્ય નિક્ષેપ.
- ૪ દ્રવ્યની મૂળ ગુણયુક્ત દશાને ભાવ નિક્ષેપ કહે છે. ષટુ દ્રવ્ય પર એ ચારેય તૈિલપ ઉતારીને પણ બોધ કરી શકાય.
૧૨. ગુણ દ્વાર - પ્રત્યેક દ્રવ્યમાં ચાર ચાર ગુણો છે. ૧ ધર્માસ્તિકાયમાં ૪ ગુણ-અરૂપી, અચેતન, અક્રિય અને ચલનસહાય ૨ અધર્મા) , ૪ , , , , , સ્થિર છે ૩ આકાશાસ્તિ,, ૪ , , , , , અવગાહદાન. ૪ જીવાસ્તિવ ,, ૪, અરૂપી, ચૈતન્ય, સક્રિય અને ઉપયોગ યા
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય.