________________
૪૭૨
સૂત્ર
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૩૩ છતી શક્તિએ ક્ષમા પરમ કલ્યાણ પ્રદેશી રાજા રાયપ્રશ્રીય કરવાથી
થાય ૩૪ સગા ભાઈનો પણ ,, રામ-બળદેવ, ૬૩ શ્લાઘા પુ. ચારિત્ર
મોહ છોડવાથી ૩૫ દેવાદિના ઉપસર્ગ
કામદેવ, ઉપાસક0 સૂત્ર સહેવાથી. ૩૬ દેવ-ગુરૂ વંદનમાં
સુદર્શન શેઠ અંતગડ , - નિર્ભિક થવાથી. ૩૭ ચર્ચાથી વાદીઓને
મંડક શ્રાવક ભગવતી , જીતવાથી. ૩૮ મળેલા નિમિત્ત પર ,, આદ્રકુમાર સૂત્રકૃતાંગ ,,
શુભ ભાવનાથી. ૩૯ એકત્વ ભાવના ભાવવાથી , નમિરાજર્ષિ ઉત્તરાબ, , ૪૦ વિષયસુખમાં વૃદ્ધ ન , જિનરક્ષ-જિનપાલ. જ્ઞાતા , થવાથી
ઇતિ પરમ કલ્યાણના ૪૦ બોલ સંપૂર્ણ
(૫૩) તીર્થકરના ૩૪ અતિશય.
સમવાયાંગ સૂત્ર-૩૪ ૧. તીર્થંકરના કેશ, નખ ન વધે, સુશોભિત રહે. ૨ શરીર નિરોગી રહે. ૩ લોહીમાંસ ગોક્ષીર* જેવાં હોય. ૪ શ્વાસોશ્વાસ પદ્મકમળ જેવો સુગંધી. ૫ આહારવિહાર અદશ્ય. ૬. આકાશમાં ધર્મચક્ર ચાલે. ૭ આકાશમાં ૩ છત્ર ધરાય. ૮. બે ચામર વિંજાય ૯. આકાશે પાદપીઠ સહિત સિંહાસન ચાલે ૧૦. આકાશમાં ઈદ્રધ્વજ ચાલે ૧૧ તીર્થંકરની અવગાહનાથી બાર ગણું ઊંચું અશોક * ગોક્ષીર -મીઠા દૂધ જેવા.