SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ૮ પ્રવિષ્ટ દ્વાર. જે ઈદ્રિયોને વિષે અભિમુખ (સામાં) પુદગલો આવીને પ્રવેશ કરે તેને પ્રવિષ્ટ કહીએ. પાંચ ઇન્દ્રિયમાં ચક્ષુ ઈદ્રિય વિના ચાર ઈદ્રિય પ્રવિષ્ટ છે, ને ચક્ષુ ઈદ્રિય અપ્રવિષ્ટ છે. ૯ વિષય (શક્તિ) દ્વાર. દરેક જાતિની દરેક ઈદ્રિયનો વિષય જઘન્ય આંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ યંત્ર મુજબ. જતિ પાંચ શ્રોતેંદ્રિય ચક્ષુઈદ્રિય ધ્રાણેન્દ્રિય પરસેંદ્રિય સ્પર્શેન્દ્રિય એકેંદ્રિય. | ૪00 ધનુ. બેઈદ્રિય... | ૬૪ ધનુ.:૦૦ ધનુ. તિઈદ્રિય... | |૧૦ ધનુ. ૧૨૮ધનુ.૧૬00 , ચૌરિંદ્રિય...૦ |૨૯૫૪ યો. ૨૦૦ ધનુ. | ૨૫૬ધનુ. ૨૦૦ ,, અસંગી પંચેંદ્રિય... |૧ યોજ.૫૯૦૮ યો ૪૦૦ ધનુ.પ૧રધનુ. ૪૦૦ ,, સંશી પંચેંદ્રિય... |૧રયોજ.૧ લાખયો-|૯ યોજન |લ્યોજન |લ્યોજન. જનઝાઝેરી ( ૦ (આ માપને આત્માંગુલથી સમજવા) ૧૦ અનાકાર (ઉપયોગ) દ્વાર. જઘન્ય ઉપયોગ કાળનો અલ્પ બહુત્વ. ' સર્વથી થોડો ૧ ચક્ષુઈદ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ, તેથી ૨ શ્રોત્રંદ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ વિશેષ, તેથી ૩ ઘાણંદ્રિયનો
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy