________________
૯૮
સકસિદ્ધિ
જણાવી દેવું જોઈએ કે જેનું મગજ નબળું હાય છે, તે કોઈ પણ વસ્તુ સબંધી યથા વિચારણા કરી શકતે નથી. જ્યાં વિશેષ ચિંતન-મનનના પ્રસંગ આવ્યા કે તે થાકી
જાય છે, ચીડાઈ જાય છે અને એ લાવવાના નિ ંય પર આવી જાય છે. સ્થિતિ સુધારવા ઇચ્છતા હોય, તેમણે અમારા લખેલા
"
4
‘સ્મરણુકલા ” નામના પુસ્તકના છેવટના ભાગ જોવા તથા મંચિંતામણિ' ગ્રંથના ત્રીજા ખંડમાં આપેલા બુદ્ધિ-સ્મૃતિ વધારનારા પ્રયોગો'નુ અવલાકન કરવું.
:
એ વાતનેા સતત ખ્યાલ સુયેાગ્ય ઘડતર મનુષ્યને આ સ્થાન પર સ્થાપિત કરે છે.
વાતના ત્યાં જ અંત જેએ મગજની આ
રાખેા કે વિચારાનુ જગતના સર્વાંત્તમ