________________
વિદાય
h
“હું કાં ના કહું છું. હું મેાટાભાઇની રજા વિના તમારે શું જોઇએ ? ”
કશુ નહિ કરું, એથી વિશેષ છગનભાઈ એ છુટકારા શાયેા.
66
લે ભાઈ ! ખીમચક્ર ! હવે છે કાંઈ શકા ! તેને ખુશીથી જવા દે. સાથે જરૂર પૂરતા પૈસા પણ આપજે. ગેાકુળદાસભાઈ ને તો હું પણ ભલામણ કરીશ ને છગન કાં નાને છે કે તેની સાંભાળ રાખવા જરૂર પડે. ’ હીરાચંદભાઈ એ નક્કી કરી આપ્યું.
ખ
ખીમચંદભાઇએ રજા આપી. ગેાકુળભાઈ ને માટે રૂપીઆ પણ આપ્યા અને ભલામણ કરી કે “ છગન હજી મારે મન તે બાળક છે! પાલીતાણા ગયેા નથી. તો આપ સભાળ રાખશે અને જેવા લઈ જાએ છે તેવા તમારી સાથે જ પાછે લેતા આવશે. ” ખીમચદભાઈ એ ચેતવ્યા.
“જો ભાઈ ખીમચંદ ! હું લઈ તે જાઉં છું પણ પાછા લાવવાની જવાબદારી નહિ લઉ. તે ત્યાં ગુરુમહારાજ પાસે ચામાસું કરવા કે અભ્યાસ કરવા રોકાય તે હું શું કરૂ! પછી તમે છગનને માગે તે કચાંથી લાવી આપું ! તમારે મેકલવા હાય તો એકલા નિહ તા તમારી મરજી કે ગોકુળભાઈ એ સ્પષ્ટતા કરી.
“ પણ મોટાભાઈ! હું જ બંધાયે। છું. પછી કાકાની પાસે કરાર કરાવવાની શી જરૂર છે!” છગને માર્ગ કાઢયું.
રજા મળી ગઈ. આજના આનંદ અપૂર્વ હતું. મેટા કેદખાનામાંથી છૂટવાથી એક કેદીને જેટલા આનદ થાય