________________
વિદાય
[ ૮ ]
વિજળીબહેન! તમે પાલીતાણા ગુરુ મહા
રાજના દર્શને અને ગિરિરાજની યાત્રા કરવા જવાના છે. મને પણ સાથે લઈ જશે ? ”
cr
કાણુ ! છગન ! આવને ભાઈ ! તારા કાકા વિચાર તા કરે છે. મહારાજસાહેબ આત્મારામજી મહારાજ પાલીતાણા પહેાંચી ગયા છે, એટલે વિચાર થાય છે કે પાલીતાણા જઈ આવીએ.
“ વીજળીબહેન સાંભળ્યુ છે કે શ્રી આણંદજી કલ્યાણુજીની પેઢી, શ્રી સંઘ અને પાલીતાણા દરખાર તરફથી મેાટી ધામધૂમપૂર્વક મહારાજશ્રીનું સામૈયું કરવામાં આવ્યુ અને ખૂબ ઠાઠમાઠથી મહારાજશ્રીએ શિષ્યમંડળ સહિત નગરપ્રવેશ કર્યાં. મારુ મન તેા ઉડીને ત્યાં પહેાંચવા અધીરું થઇ ગયુ છે. ગુરુદેવના દર્શનની ઉત્કટ ઈચ્છા થઈ આવી છે. તમે સાંભળ્યુ* કે? આ છગન આવ્યા છે. ખીમ
,,
??