________________
૩૦
પણ વિનંતિ કરી અને જણાવ્યું.
ઃઃ
ગુરુવર્ય ! આપના પુણ્યપ્રભાવથી બધાં રૂડ. વાના શે, આપ સંઘની વિનંતિ સ્વીકારે. ”
સારું ! જેવી સ્પના, ”
CC
યુગવીર ચા
બધા ગૃહસ્થાને બહુ જ આનંદ થયો.
મહારાજશ્રીએ બધા સાધુઓને મેલાવ્યા અને સલાહ માગી. બધાએ પ્રસન્નતાપૂર્વક પાલીતાણામાં ચામાસું કરવાની અનુમતિ આપી.
“ તમારે। આશય તે બહુ જ સુંદર છે. ત્યાં જવાથી તીર્થ સેવા, શાસનસેવા અને આત્મસાધન થશે, પવિત્ર વાતાવરણમાં પ્રતિક્ષણ પવિત્ર અને આત્મજાગૃતિની ભાવનાએ જાગતી રહેશે. ગૃહસ્થા પણ આવશે. તેમને પણ નિવૃત્તિ તથા ધર્મધ્યાન થશે પણ આપણે યાદ રાખવું જોઈએ કે આપણે કેઈ ને ભરાંસે નથી જતા. ત્યાં કેઈ આવે કે ત આવે; જે પરિસ્થિતિ હશે તેમાં ગુારા કરવાને રહેશે. ગુજરાત જેટલી સાધનસામગ્રી ન પણ મળે. કોઈ વખત કષ્ટ પણ આવે તે તે માટે બધાની તૈયારી જોઈ એ. ’ મહારાજશ્રીએ બધાને ચેતવ્યા.
66
ગુરુદેવ ! કષ્ટાથી અમે મીતા નથી. પંજાબથી અહીં સુધી આવ્યા છીએ. રસ્તામાં કચાં અધે શ્રાવકાનાં ઘર હતાં ? કાઈ કેાઈ વખત જાટ—જમીનદારાને ત્યાંથી પણ ગેાચરી લાવવી પડી ને કાઈ કેઈ જગ્યાએ તે મુશ્કેલી પણ હતી. અમે બધા પિરસહેા માટે તૈયાર છીએ, આપ ચિંતા ન