________________
૨૬
સાધુએ પ્રસન્ન પરિવત ન જોઈ
દની સાથે અને દીક્ષા અપાવીશ. ’’ ખીમચંદભાઇની વાત સાંભળી બધા થયા. છગનભાઈ ને પણ ભાઈનું આવું આન ઢલાસ થયા, જાણે સ્વર્ગનું રાજ્ય મળી ગયું. આચાય શ્રીએ ખીમચંદભાઈ ને કહ્યું “ જેમ તમે કહે છે. તેમ જ થશે. તમે બેફિકર રહેા. પણ સાધુઓની સામે જૂઠ્ઠું ખેલતાં વિચાર કરજો. છગનને પણ કહ્યું: “ છગન ! તે તારા ભાઈની વાત તે સાંભળી લીધીને ! શાન્તિ અને ધૈર્યથી અભ્યાસ કરવા પડશે. દીક્ષા તે ત્યારે જ મળશે જ્યારે તમારા મેટાભાઈ મંજુરી આપશે. ”
યુગવીર આચાય
..
અભ્યાસ કરીશ, સંયમ સાધીશ. મારા મેટાભાઈ અને આપ મને ચેાગ્ય સમજો
હું આપના ચરણેામાં રહી
ત્યારે દીક્ષા આપજો. હું રાજી છું ” છગનભાઈ એ વિન
પ્રભાવથી જવાબ આપ્યા.
ખીમચંદભાઈ જતાં જતાં છગનની ચાંપતી તપાસ રાખવાની વ્યવસ્થા કરતા ગયા. ખીમચંદભાઈના મુનીમ ભગવાનદાનું સાસરું અમદાવાદમાં હતું. ભગવાનદાસના સાળાને તે કામ સોંપવામાં આવ્યું.
છગનભાઈના દિવસેા અભ્યાસમાં જ જતા અને રાત્રિએ મધુરાં સ્વસ ઉભરાતાં ! કયારે એ લાખેણી ક્ષણ આવે અને કયારે મને દીક્ષાના ઉપકરણ!—દીક્ષાના પ્રતિજ્ઞા મંત્ર— દીક્ષાના આદેશ—દીક્ષાના અંચળા અને દીક્ષાના મંગળ આશીર્વાદ મળે ? પણ એ સ્વમની સિદ્ધિ સુલભ નહેાતી. થોડીક કસોટીએ બાકી હતી. સમયને પરિપાક થયા નહોતા.