________________
2
મધુરાં સ્વપ્ન [4]
આજ છગનભાઈના આનંદના પાર નહેાતે. ગુરુ મહારાજ સાથે જવાની મેટાભાઈની રજા મળી ચૂકી હતી. શાળામાં રજા હતી. મેાટાભાઈ ને પણ ઘેાડા થાડા વિશ્વાસ બેઠા હતા.
ઘણા ઘણા દિવસે આજે ગુરુદેવ મળ્યા હતા. હવે અહીં મેટાભાઈની બીક નહેાતી, ઘરની ચિંતા નહાતા. જલદી જલદી પાછા જવાની ફિકર નહાતી. સ્વાધીનતાને આજે પ્રથમ દિવસ હતા. મહારાજશ્રી સાથે પેટ ભરીને વાતે કરી—પેાતાને વૈરાગ્યના નિ ય જણાવ્ચે. દીક્ષા માટે પ્રાથના પણ કરી અને અહીંથી ઘેર પાછા ન જવાની મક્કમતા પણ જણાવી. થવાનું હશે તે થશે તેમ મનને દ્રઢ કર્યું.
ગુરુમહારાજે તેમની ભાવનાને પાષી. સમય આવ્યે દીક્ષા માટે ચેાગ્ય થશે તેમ આશ્વાસન આપ્યું.
છગનભાઈ એ તે અમદાવાદ સુધી મહારાજશ્રીની સાથે જ વિહાર કર્યો પણ અમદાવાદ પહેાંચીને જોયુ’ તે