________________
[ પ ] મંગળ આશીર્વાદ
ગુદેવ ! શ્રીસંઘ પંજાબની વર્ષોની આશાલતા આજે ફળી. અમારાં ધનભાગ્ય કે આજે અમારા શહેરમાં આનંદમંગળ વતે છે.” લાલા માણેકચંદજી મુન્હાણીએ આનંદ વ્યક્ત કર્યો.
“ભાગ્યશાળી ! પુણ્યતિપિનિધિ સ્વર્ગવાસી ગુરુદેવને પ્રતાપે બધાં રૂડાં વાનાં જ થાય છે. જુઓને ગુજરાનવાલા જવાનો નિર્ણય કરીને આવ્યું હતું અને તમે અહીં જ રેકી પાડશે.”
સાહેબ! ક્ષેત્રસ્પર્શના બળવતી હોય છે. અમારાં ભાગ્ય જાગતાં હશે અને આવાં કલ્યાણકારી કાર્ચનો યશ અમારા ભાગ્યમાં હશે.” લાલા બનારસીદાસે જણાવ્યું.
“ કેમ નહી આપણાં ભાગ્ય જાગતાં છે ત્યારે જ આ અપૂર્વ લાભ–અવસર આપણને મલ્યા.” લાલા પ્રભુદયાલજી બોલી ઊઠયા.