________________
૪-૬
યુગી૨ આચાર્ય
થવા લાગ્યા છે અને જ્ઞાનપ્રચારની ચેાજના શરૂ થઈ છે. જો મહારાજશ્રી પેાતાના પવિત્ર ચરણકમળેાથી આ ભૂમિને થોડા વખત પવિત્ર કરતા રહે તે તે દિવસ બહુ નજદીક છે, જ્યારે પંજાબનું ગામ–ગામે, શહેરે-શહેર, સંઘે-સંઘ સામાજીક અને શિક્ષણવિષયક સમુન્નતિ સાધવામાં પૂર્ણ રીતે સમથ થશે જ થશે.
લાહાર પ્રતિષ્ઠાના ઇતિહાસ પણ પાકાને જાણવા જરૂરી છે. અહી ભગવાન સુવિધિનાથ સ્વામીનું એક પ્રાચીન જૈન મંદિર હતું. તેના જી દશા જોઇને મહારાજશ્રીના સદ્દઉપદેશથી લાહોરના શ્રીસ'ઘમાં પુનરુદ્ધારની ભાવના જાગૃત થઈ અને લાહેારમાં સંખ્યા બહુ એછી હાવા છતાં તેમ જ ધનાઢચ કાઈ નહિ, પ્રાયઃ બધા મધ્યમ સ્થિતિના ભાવિક હાવા છતાં બધાએ આ ઉદ્ધાર માટે ખૂબ ઉત્સાડુ ખતાન્યેા અને એક મનોહર શિખરબંધી મંદિર તૈયાર થઈ ગયું. ઘેાડી જગ્યામાં તેની રચના એવી સુંદર તથા ચિત્તાકર્ષક થઈ છે કે દશકા દર્શન કરતાં ભારે પ્રફુલ્લતા અનુભવે છે. ખરેખર આ દેવમંદિર લાહારના શ્રીસંઘની પુણ્યશ્રીનું ઉજ્જવળ પ્રતીક છે.
દેવમંદિર તૈયાર થયું પણ પ્રતિમાજી માટે શેાધખોળ ચાલી. છેવટે ગુરુમહારાજશ્રીની કૃપાથી શ્રી વરકાણા તીર્થંરાજમાંથી ત્રણ મૂર્તિએ મળી.
લાહારમાં પ્રતિષ્ઠા માટે વિચાર ચાલતા હતા પણ મહારાજશ્રી તે। ગુજરાંવાલા જવા માટે ઉત્સુક હતા. લાહાર શ્રીસ ંઘની પ્રાર્થના તા હતી જ કે શ્રીજીના મગળ હસ્તે જ