________________
Dev
[ ૪૬ ] પંજાબ-પ્રવેશ
આજ પંજાબના ગામેગામના સ્ત્રી-પુરુષે!નાં હૃદય આનંદથી નાચી ઊઠયાં છે. ઘણા ઘણા વર્ષો પછી પેાતાના પ્યારા ગુરુદેવે પંજાબમાં પગલાં કર્યાં છે. વર્ષોની વિનતિ અને પ્રાના આજે ફળી છે. ગુરુદેવ શ્રીમદ્ આત્મારામજી મહારાજના આ બગીચા વર્ષોથી ઉજ્જડ પડેલા તે આજે હભર્યો દેખાય છે. મારવાડમાં લૂંટારાના પિરસહ સહન કરીને, ટાઢ-તડકો વેઠીને, ગોચરીપાણીની પરવા કર્યા વિના, આજે કુશળતાથી ગુરુવર્ય શ્રી વલ્લભવિજયજી સુનિમડળ સહિત પ્રવેશ કરે છે.
હુશિયારપુરના અહે।ભાગ્ય કે પ્રથમ પ્રવેશનું માન મળ્યું. ગુરુના સ્વાગત માટે શહેરેશહેર અને ગામેગામથી સ્રી-પુરુષા, યુવકા અને વિદ્યાર્થીએ મેાટી સખ્યામાં આવી પહોંચ્યા છે. શહેર ધ્વજા-પતાકા અને દરવાજાના સુશે:ભનથી શેાલી રહ્યું છે. મારામાં સજાવટ કરવામાં